સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ઘેલા સોમનાથના શણગાર દર્શન

જસદણ : તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ અર્ધનારેશ્વરનો શણગાર કરાયો હતો આ તકે ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)

(11:40 am IST)