News of Tuesday, 24th November 2020
ઘેલા સોમનાથના શણગાર દર્શન
જસદણ : તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ અર્ધનારેશ્વરનો શણગાર કરાયો હતો આ તકે ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)
(11:40 am IST)