News of Saturday, 24th November 2018
પાલીતાણા શેત્રુંજય પર્વતની યાત્રા
પાલીતાણા : શેત્રુંજય પર્વત ઉપર ગઇકાલથી યાત્રાનો પ્રારંભ થયો છે. ચાતુર્માસ પુર્ણ થયા બાદ ભાવિકો યાત્રા માટે ઉમટી રહ્યા છે.
(1:03 pm IST)