સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા : વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 46 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 101854 સેમ્પલ લેવાયા છે 

(7:16 pm IST)