સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

ગિરનાર પર્વતમાં અંબાજી મંદિરે હવન યોજાયોઃ

જૂનાગઢ :  ગિરનાર પર્વત પર મા અંબાજીના મંદિર ખાતે શારદિય નવરાત્રીના આઠમા દિવસે એટલેકે હવન અષ્ટમી ના દિવસે માતાજીના એક હવનનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે અંબાજી મંદિરના મહંત તન્સુખગિરિ બાપુ અને ગણપત ગિરિ બાપુ એ હવનમા બીડુ હોમ્યૂ હતુ આ પ્રસંગે ભાવિકોએ માતાજીના અને હવનના દર્શનનો લાભ લીધો હતો.

(12:41 pm IST)