News of Wednesday, 24th October 2018
સુરેન્દ્રનગરના વખતપર પાસે બસમાં આગ લાગતાં દોડધામ
સુરેન્દ્રનગરના વખતપરના પાટીયા પાસે મોડી સાંજે બસમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી ત્યારે આ બસ રાજકોટથી અજમેર (રાજસ્થાન) જતી હતી ત્યારે આ બસમા બેઠેલા લોકો દ્વારા ધ્રુમપાન કરતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.તસ્વીરમાં બસમાં આગ લાગેલ દર્શાય છે.(૧.૧૯)
(1:55 pm IST)