News of Friday, 24th September 2021
ઉના : મગફળીના પાકમાં મુંડાનો રોગ
ઉનાઃઉના તાલુકાના પાતાપર ગામે ચોમાસુ વાવેતર કરેલ મગફળીના પાકમાં મુંડા તેમજ અન્ય જીવતો લાગતા પાતાપર ગામના ખેડૂત ખાતેદાર ગુણપતભાઇ વાલજીભાઈ છોડવડિયાની ૧૫ વીઘા જમીનમાં મગફળીનો પાક સૂકાઈને નાસ પામ્યો હતો. પાતાપુર ગામના અનેક ખેડૂતોના ખેતરોમાં નીલ ગાય ભૂંડ તેમજ મુંડા લાગતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. (તસ્વીરઃ નીરજ ગઢિયા-ઉના)
(11:28 am IST)