News of Thursday, 24th September 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 75 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં 75255 સેમ્પલ લેવાયા છે
(6:24 pm IST)