સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th August 2019

સોમનાથ મહાદેવને ચંદનનો શંૃગાર

 પ્રભાસ પાટણઃ શ્રાવણ વદ સાતમના દિવસે સોમનાથ મહાદેવને ચંદનનો મનમોહન શંૃગાર કરવામાં આવેલ હતો.ચંદ્રના દેવ સોમેશ્વર શ્રાવણી સાતમે કરવામાં આવેલ વિશેષ શંૃગારથી વિશેષ શિતળતાના ભાવની ભકતોએ અનુભુતી કરી હતી.(તસ્વીર-દેવાભાઇ રાઠોડ. પ્રભાસ પાટણ)(૨૨.૧૧)

(10:20 pm IST)