સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કનું આવતીકાલે કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ : વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે

પોરબંદર : ભાવસિંહજી હોસ્પિટલમાં નવનિર્મિત ક્રયોજેનિક ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ આવતીકાલે તા. ૨૫મી એ રવિવારે સાંજે ૫ થી ૬ કથાકાર રમેશભાઈ ઓઝા, પૂ. ભાઈજીના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે..

(8:23 pm IST)