સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસવનોંધયો નથી :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.27.363 સેમ્પલ લેવાયા છે

(6:46 pm IST)