News of Saturday, 24th July 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસવનોંધયો નથી :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.27.363 સેમ્પલ લેવાયા છે
(6:46 pm IST)