News of Saturday, 24th July 2021
જુનાગઢના ઘાટવડ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે ગુરૂપુર્ણિમા
જુનાગઢ : ઘાટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા ગુરૂપૂર્ણીમા નિમિતે તેમના ગુરુદેવ પૂ. પ્રેમભારતીબાપુની સમાધીનું પૂજન કરાયું હતું. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)
(1:11 pm IST)