સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

ફોટો

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 1 પોઝીટીવ કેસ નોંધાયો  છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3.03.821 સેમ્પલ લેવાયા છે

(6:37 pm IST)