સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જસદણનાં કાળાસર ગામે માઇનોર બ્રીજનું કુંવરજીભાઇના હસ્તે લોકાર્પણ

 જસદણઃ જસદણ તાલુકાના કાળાસર ખાતે માઇનોર બ્રિજનું લોકાર્પણ ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય વાલીબેન કાળુભાઇ તલાવડીયા ભડલી સીટ, શિવરાજપુર સીટના પ્રતિનિધિ શ્રી મનુભાઇ ભોજાણી, માર્કેટીંગયાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા તાલુકા પંચાયતના ચેરમેન શ્રી દેવાભાઇ, તાલુકા સભ્ય મુન્નાભાઇ સરપંચશ્રીઓ અધિકારી શ્રી ઓ પદાધીકારશ્રીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(11:59 am IST)