સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th June 2018

જસદણનાં ભડલી ગામે ધીરૂભાઈ ખાચરની હત્યા પ્રકરણમાં બે આરોપી ઝડપાયા

જસદણના ભડલી ગામે ધીરૂભાઈ ખાચર ની હત્યાનો મામલે પોલીઈસે બે ઇસમોની અટકયા તકરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પુછતાછ કરતા હત્યા વારસાગત જમીનના વિવાદ ને કારણે કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

ધીરૂભાઈની હત્યા સિધ્ધરાજ ખાચર સહિતના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાનો ચોકાવનારો ખુલાસો થતા રાજકોટ આર.આર.સેલ દ્વારા સિધ્ધરાજ રાજુભાઇ ખાચર અને કરણ ગભરૂભાઈ ખાચરની ધરપકડ કરી તેમના સાગરીતોને શોધવા કવાયતા હાથ દરાઈ છે.

(9:11 pm IST)