સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ઉમરાના વૃક્ષમાં પંખીઓને મોજ...

 જસદણઃ કાળઝાળ ગરમીમાં વૃક્ષો ડિગ્રી ઘટાડવાનું કામ કરે છે પરંતુ ઉમરાનું વૃક્ષ ઔષધિય ગુણકારી છે પંખીઓને મનભાવતાં ટેટાઓ ભરપુર માત્રામાં આપે છે. (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(12:00 pm IST)