સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ગીર ગઢડા લોહાણા સમાજ દ્વારા આવેદન

ઉના : ગીર ગઢડા લોહાણા મહાજનના પ્રમુખ અનિલભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ લોહાણા સમાજના આગેવાનો મામલતદાર કચેરીએ જઇ ગુજરાતના મુખ્યમંત્રીને લખેલ આવેદન પત્ર આપી જુનાગઢના હાર્દીકની હત્યા કરી અને તેના ભાઇ ચિરાગ વિઠલાણી ઉપર ગંભીર હુમલો કરેલ તે બનાવને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી બનાવના આરોપીઓને પકડી કડક સજા કરવા માંગણી કરી હતી. આવેદન પત્ર પાઠવ્યું તે તસ્વીર

 

(12:00 pm IST)