સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

રિલાયન્સ ગ્રુપના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ નિતીનભાઇ ભટ્ટના ધર્મપત્ની અંજનાબેનનું દુઃખદ અવસાન

જામનગર : રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિતીનભાઇ ભટ્ટના ધર્મપત્ની શ્રીમતિ અંજનાબેનનું ગઇકાલે દુઃખદ અવસાન થયું છે. તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની ટીમે તેમનું જીવન બચાવી લેવા અથાગ પ્રયાસો કર્યા હતા. તેમની અંતિમવિધિ ડાકોર ખાતે ગઇકાલે સાંજે કરવામાં આવી હતી.

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા, રાજુભાઇ ગણાત્રા, એકઝીકયુટીવ એડિટર નિમિશભાઇ ગણાત્રા અને અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

(11:31 am IST)