સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 4 દર્દીઓના મોત :નવા 371 પોઝિટિવ કેસ : વધુ 145 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 4 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 145 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,08,524 સેમ્પલ લેવાયા છે

 

(10:14 pm IST)