News of Saturday, 24th April 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 8 દર્દીઓના મોત :નવા 268 કેસ નોંધાયા : વધુ 208 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 8 દર્દીઓના મોત થયા છે આજે કોરોનાના નવા 268 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 208 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 2,39,421 સેમ્પલ લેવાયા છે
(10:10 pm IST)