સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગીર સોમનાથ પંથકમાં ખેતરોમાં લહેરાય રહેલ અડદનો પાક

પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અડદનું વાવેતર કરવામાં આવેલ છે અને ખેતરોમાં અડદનાં પાક લહેરાય રહેલ છે. જો કે અત્યારેજ અડદનાં ભાવો ખૂબ જ ઓછા છે જેથી ખેડુતોમાં ચિંતા જોવા મળે છે. તસ્વીરમાં ખેતરોમાં અડદનો પાક લહેરાય રહેલ છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:53 am IST)