News of Tuesday, 24th April 2018
હળવદના ખારીવાડીમાં સથવારા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી
હળવદના ખારીવાડી વિસ્તારના રહેવાસી દયારામભાઈ મનજીભાઈ મોરી દલવાડી (ઊ.વ. ૪૨) વાળા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. હળવદ પોલીસે બનાવની નોંધ કરી આધેડે ક્યાં કારણોસર દવા પીધી તે કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
(10:05 pm IST)