News of Wednesday, 24th March 2021
જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,38,868 સેમ્પલ લેવાયા છે
(7:20 pm IST)