સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th January 2020

ધોરાજીમાં વૃજલીલા અવગાદન કથા

ધોરાજી : વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય પુ.પા.ગો.૧૦૦૮ શ્રી વૃજભૂષણલાલજી મહારાજશ્રીના શતાબ્દી વર્ષ પ્રાગટય મહોત્સવ નિમિતે પૂ.પા.શ્રી ચંપકલતા બેટીજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ત્રિદિવસીય શિબિર વૃજલીલા અવગાધી કથાનું આયોજન કરેલ છે. કથાનું અમૃતપાન કરાવતા હિરેનભાઇ ભટ્ટ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે અને ધોરાજી અને આજુબાજુના બહોળી સંખ્યામાં વૈષ્ણવો કથાનું રસપાન કરવા આવેલ છે. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:57 am IST)