News of Monday, 23rd November 2020
જામજોધપુર મુકામે આમ-આદમી પાર્ટીનું કાર્યલય
જામજોધપુરઃ આમ-આદમી કાર્યાલય જામનગર જિલ્લા પ્રમુખ વનરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ પ્રવિણભાઇ નારીયા તથા દ્વારકા જિલ્લા આમ-આદમી પાર્ટીના ઉપપ્રમુખ જેઠવાભાઇ જામજોધપુર તાલુકા પ્રમુખ રાકેશભાઇ પરમાર તથા જામનગર જિલ્લા તથા દ્વારકા,, જામજોધપુર વિસ્તારના આમ-આદમી પાર્ટીના હોદેદારો કાર્યકરોની ઉપસ્થિતીમાં અહીના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું આમ જામજોધપુર પંથકમાં આમ-આદમી પાર્ટીકાર્યાલય ખુલતા રાજકીય ગરમાવો પ્રસરી ગયેલ છે
(9:57 am IST)