સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd October 2021

દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ બાદ અબોટી બ્રાહ્મણનો પગ લપસ્યો

ભરતભાઈ ત્રિવેદી ધ્વજારોહણ કરી નીચે ઉતરતા હતા ત્યારે પગ લપસતાં ઇજા : સારવાર માટે જામનગર રીફર કરાયા

દ્વારકા : દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ બાદ પગ લપસતાં અબોટી બ્રાહ્મણને ઇજા પહોંચતા સારવાર માટે જામનગર રીફર કરાયા છે

 દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરનાર અબોટી બ્રાહ્મણ ભરતભાઈ ત્રિવેદી ધ્વજારોહણ બાદ નીચે ઉતરતા હતા ત્યારે પગ લપસતાં ઈજાગ્રસ્ત થયા હતા તેઓને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે જામનગર રીફર કરાયા હતા

(10:38 pm IST)