સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd October 2021

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોરોનાનો એક કેસ નોંધાયો : જિલ્લામાં વધુ ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર જોવાયો છે  છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કેશોદમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે  છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વધુ ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે 

(12:07 am IST)