સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

જામજોધપુરમાં બાળાઓને પ્રસાદ

જામજોધપુરઃ દશેરાના દિવસે રોયલ  ગ્રુપ દ્વારા યોજાયેલ ફીસાઇલવ રીયલ  દાંડીયા મહોત્સવ પુર્ણહુતી પ્રસંગે શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદીનુ આયોજન કરાયુ હતું. તેમજ પ્રસાદી બાદ તમામ બાળાએ શહેરની એકી સાથે રાસરમી પ્રસાદ યોજાયો તે તસ્વીર.

(12:01 pm IST)