News of Friday, 23rd September 2022
રહેમાનશા શાહમદારની કાલે સદર જુમ્મા મસ્જીદમાં જીયારત
રાજકોટઃ રહેમાનશાહ હૈદરશા શાહમદાર (ઉ.વ.૮૩) તે અકબરશા રહેમાનશા, રહીમશા રહેમાનશા, રફીકશા રહેમાનશા, અશરફશા રહેમાનશાના બાબાશ્રીનું તા.૨૨ના જન્નત નશીન થયા છે. તેમની જીયારત શરીફ તા.૨૪ને શનિવારે સવારે ૧૦ વાગ્યે જુમ્મા મસ્જીદમાં રાખેલ છે. સદર જુમ્મા મસ્જીદની બાજુમાં ઔરતો માટે જીયારત શરીફ રાખેલ છે.
(1:34 pm IST)