સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd September 2020

ભાવનગરમાં કોરોનાથી વધુ બે લોકોના મોત : નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 3908 થયો : મૃત્યુઆંક 64

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે કોરોનાથી બે લોકોના મોત થયા છે જયારે નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા છે ભાવનગર શહેરમાં  કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ અને એકનું મોત નીપજ્યું છે જયારે  ગ્રામ્યમાં નવા 18 પોઝિટિવ કેસ અને એકનું મોત નીપજ્યું છે અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસ:3908 થયા છે જયારે  અત્યાર સુધી કુલ મોત:64 થયા છે

(8:22 pm IST)