સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : નવા 38 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 6-6 કેસ,વંથલીમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,વિસાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 38 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 38 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 6-6 કેસ,વંથલીમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,વિસાવદરમાં 1 કેસ નોંધાયો છે

(8:18 pm IST)