News of Monday, 23rd September 2019
હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરે 700 જેટલી બોટો દરિયામાંથી કિનારે પરત
દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો કિનારે બોટો લઈ પરત ફર્યા
અમરેલી:હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી .સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા આટલી માત્રામાં બોટો લાંગરી છે જેથી જાફરાબાદ બંદર બોટોથી ઉભરાયું. છે
(8:41 am IST)