News of Friday, 23rd July 2021
આજે જુનાગઢ શહેરમાં અને જિલ્લાના માંગરોળમાં માત્ર એક-એક કોરોના કેસો નોંધાયા
જયારે ડીસ્ચાર્જ અને મૃત્યુ દર નીલ ન઼ોધાયા છે. : જુનાગઢ શહેર જિલ્લામાં હવે કોરોના કહેરના વળતા પાણી
જુનાગઢ : આજે જુનાગઢ શહેરમાં અને જિલ્લાના માંગરોળમાં કોરોના કેસમાં માત્ર એક-એક કેસો નોંધાયા હતો. જયારે ડીસ્ચાર્જ અને કોઇનું મૃત્યુ થયેલ છે. જુનાગઢ શહેર જિલ્લામાં હવે કોરોના કહેરના વળતા પાણી જોવા મળી રહ્યા છે.
(10:26 pm IST)