News of Friday, 23rd July 2021
તલગાજરડામાં પૂ. મોરારીબાપુનાં સાનિધ્યમાં કાલે ગુરૂપૂજન કાર્યક્રમઃ ભાવિકો નહી જોડાઇ શકે
ભાવનગર - કુંઢેલી તા. ર૩ :.. કાલે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં મહુવાના તલગાજરડા ખાતે ગુરૂપૂજન કાર્યક્રમ યોજાશે.
કોરોના મહામારીના કારણે ગુરૂપૂજનમાં ભાવિકો નહી જોડાઇ શકે.
(11:33 am IST)