સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

ધોરાજીમાં મહારસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા ડે.કલેકટર

ધોરાજી : હાલ કોરોનાને માત આપવા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે મહારસીકરણ અભિયાનના ભાગરૂપે ડે.કલેકટર જી.વી.મીયાણી દ્વારા દિપપ્રાગટય કરીને રસીકરણ માટેના કેમ્પોને ખુલ્લો મુકાયો હતો. મામલતદાર કિશોરભાઇ જોલપરા, હોસ્પિટલના ડો.જયેશ વસેટીયન, ડો.પુનીતાબેન વાછાણી, ડો.રાજ બેટા, ડો.દેવેન્દ્રસિંહ શેખાવત, ડો.ગૌરવભાઇ હાપલીયા તથા સામાજીક સંસ્થાના હોદ્દેદારો અને નગરસેવકો સહિતના હાજર રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી)

(11:50 am IST)