સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

જામનગરમાં ટાઉનહોલથી ત્રણબતી તરફનો રસ્તો અચાનક બંધ કરી દેવતા અનેકવિધ ચર્ચા

જામનગરમાં આજે સવારે ટાઉનહોલથી ત્રણબત્તી તરફનો રસ્તો આજે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આજે અચાનક જ સવારે ટાઉનહોલ પાસેથી આ રસ્તો બંધ કરાતા લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ અંગે કોઈ સતાવાર રસ્તો બંધ કરવા પાછળનું કારણ જાહેર કરાયુ નથી.(તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(11:27 am IST)