સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

હળવદના ખારીવાડીમાં સથવારા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

 

હળવદના ખારીવાડી વિસ્તારના રહેવાસી દયારામભાઈ મનજીભાઈ મોરી દલવાડી (.. ૪૨) વાળા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. હળવદ પોલીસે બનાવની નોંધ કરી આધેડે ક્યાં કારણોસર દવા પીધી તે કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

(10:05 pm IST)