સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd February 2019

મોટા આસોટામાં શહીદોના પરિવાર માટે ફાળો

 શ્રી.ઉ.મા.શાળા-મોટા આસોટા તરફથી પુલવામામાં શહીદ સૈનિકો માટે શાળાના કર્મચારીશ્રીઓ તરફથી  દિવસનો પગાર અને  વિદ્યાર્થીઓ તરફથી મળેલ ફાળાની કુલ રકમ રૂ. ૧૫ હજાર પ્રાપ્ત થયેલ છે. જે ફાળો સૈનિકોના ફંડમાં જમા કરાવવામાં આવશે. શહીદ જવાનોના પરિવાર માટે એક દિવસ પગાર આપવામાં આવ્યો તે તસ્વીર.(૧.૧)

 

(11:52 am IST)