કોટડાસાંગાણીમાં પ્રજાસત્તાકદિન ઉજવણી અંતર્ગત વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
શાપર વેરાવળ તા.૨૩ : ૭૧ઙ્ગ માં પ્રજાસત્ત્।ાક દિનની રાજયકક્ષાની ઉજવણી નિમિતે જુદા જુદા વિકાસ ના કામોનું ખાતમહૂર્ત તેમજ લોકાપર્ણ કાર્યક્રમ આજરોજ કોટડાસાંગાણી તાલુકાઙ્ગ ના વેરાવળ ગામેઙ્ગ શ્રી દિલીપકુમાર ઠાકોર માનનીય મંત્રી શ્રીઙ્ગ (શ્રમ અને રોજગાર, ડિઝાઇસ્ટ મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસના ના વરદ હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા પણ હાજર રહિયા હતા તમેજ વેરાવળ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ઉજીબેન રાઠોડ પંચાયત સભ્ય શ્રી રવિરાજસિંહ જાડેજા(તાલુકા ભાજપ મહામંત્રી ) વિપુલભાઈ માલકિયા ઇકબાલભાઇ બુકેરાઙ્ગ ઙ્ગમનસુખભાઇ ભાગવત અમૃતભાઈ દાફડા જયાબેન ડાંગર મંજુલાબેન વાદ્યેલા જયોત્સનાબેન કોરડીયા વિજયાબેન રાઠોડ બાબુભાઇ કોચરા રાજુભાઈ માટીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ સિંધવ મહામંત્રી શ્રી શૈલેષભાઈ વદ્યાસીયા તથા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના પ્રમુખ કિશોરભાઈ ટીલારા તેમજ સભ્યો હાજર રહિયા હતા.