સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd January 2018

જામનગરના એકપણ સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મ નહીં દેખાડવાનો થિયેટર સંચાલકોનો નિર્ણય ;લોકોને શાંતિ જાળવવા કરણી સેનાની અપીલ

જામનગરના એકપણ સિનેમાઘરમા પદ્માવત ફિલ્મ રિલિઝ કરવાનો થિયેટર સંચાલકોએ નિર્ણય કર્યો છે.ત્યારે કરણીસેના દ્રારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં થીએટર સંચાલકો અને કરણીસેનાના આગેવાનોની બેઠક મળી હતી.જેમાં થીએટર સંચાલકો દ્રારા પદ્મવાત ફિલ્મ રિલિઝ કરવાની ખાતરી આપવામા આવી હતી.

(11:29 pm IST)