સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd November 2022

પ્રભાસપાટણ શારદામઢમાં શંકરાચાર્યજી પૂ. સદાનંદ સરસ્‍વતીજી મહારાજનું આગમાન

૩ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવિકોને દર્શન આર્શિવચનનો લાભ મળશે

(દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ,તા.૨૨ : સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ ઉપર શારદા મઢ આવેલ છે ત્‍યાં શ્રી પશ્રિ્‌ચમના શારદાપીઠાધીશ્વર સ્‍વામી શ્રી સહજાનંદ સરસ્‍વતી મહારાજ તા ૨૨,૧૧,૨૨ ને મંગળવાર ના રોજ પધારવાના છે જેવો ત્રણ દિવસ સુધી રોકાણ કરવાના છે જેમનુ સ્‍વાગત  ચાર કલાકે સોમનાથ ટ્રસ્‍ટની ગૌશાળા પાસે ધામધૂમથી કરવામાં આવશે,સાજ ના છ કલાકે આશિર્વચન કાર્યક્રમ અને સાજના સાત કલાકે પ્રસાદી ભોજન ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મા પધારવા  શ્રી શંકરાચાર્ય સમિતિના અને શારદામઠના વ્‍યવસ્‍થાપક અવધેશ મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

(11:58 am IST)