સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 60 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 1,7889 સેમ્પલ લેવાયા છે

(8:32 pm IST)