સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

કાલાવાડના રણુજા મંદિરે દર્શન કરવા આવેલ ખંભાળીયાના ભિક્ષુકનું બેભાન થઇ જતા મોત

જામનગર,તા.૨૨ : કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા હરીભાઈ મેઘાભાઈ ટોયટા, ઉ.વ.૭૩ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રહેર કરેલ છે કે, પ્રકાશગીરી શ્યામગીરી, ઉ.વ.૭પ, રે. પ્રમ ખંભાડીયા, રાવલ પાડો,રણુજા મંદિરે દર્શન કરવા આવેલ અને ભિક્ષાવૃતિ કરતા હોય રણુપ્ર મંદિરના ગેઈટ પાસે બેભાન થઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(1:02 pm IST)