News of Thursday, 22nd October 2020
ઉનાના ઉમેજમાં શહીદ વીરને પુષ્પાંજલી
ઉના : તલાુકાના ઉમેજ ગામે શહીદ અલ્લારખા ઉનડ જામ કે.જે. ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી સામે લડતા લડતા શહીદ થયેલ તેના સમાધિ સ્થળે ઉના પોલીસ પરિવાર દ્વારા પુષ્પાંજલી આપવા ઉના તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી ચૌધરી, ચુડાસમા, રાજયગુરૂ તથા પોલીસ જવાનો ઉમેજ ગામની પ્રાથમિક કાળાના સંકુલમાં શહીદ સ્મારકે પુષ્પાંજલી અર્પણ કરી સંપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી દેશ, રાજયની સુરક્ષા મતે શહીદ થયેલ તમામ પોલીસ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં તે તસ્વીર.
(11:33 am IST)