સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

કાલથી બે દિ' રાજયપાલ આચાર્ય દેવવ્રત જુનાગઢ જીલ્લાની મુલાકાતે

જુનાગઢ તા. રર : ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રત તા.ર૩ અને ર૪ ઓકટોબરના રોજ જુનાગઢ જિલ્લાની મુલાકાત લેશે તેઓ તા.ર૩ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે સિંહ સદન, સાસણગીર નેશનલ પાર્ક ખાતે આગમન થશે. તા.ર૪ના રોજ ગીર નેશનલ પાર્કની મુલાકાત લેશે. બપોરના ૩ કલાકેદિવ જવા રવાના થશે.

(12:55 pm IST)