સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

સગાઇ નહિ થતાં માંગરોળની મહિલાનો ઝેર પીને આપઘાત

જૂનાગઢ તા. રર :.. સગાઇ નહિ થતાં માંગરોળની મહિલાએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

માંગરોળમાં બંદર વિસ્તારમાં રહેતા વનીતાબેન અરજણભાઇ ચામુડીયા (ઉ.૩૦) નામની મહિલાની ઉમર થઇ ગઇ હોય અને સગાઇ ન થતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે આગળાની કાર્યવાહી હાથ ધરી હતી. (પ-૧પ)

 

(11:52 am IST)