News of Tuesday, 22nd September 2020
જૂનાગઢમાં કોરોનાન નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 49 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 3 કેસ, કેશોદમાં 4 કેસ, માળિયામાં 3 કેસ, વિસાવદરમાં 2 કેસ,ભેસાણ,માણાવદર,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાન નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જુયરે છેલ્લા 24 કલાકમાં વધુ 49 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 35 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 3 કેસ, કેશોદમાં 4 કેસ, માળિયામાં 3 કેસ, વિસાવદરમાં 2 કેસ,ભેસાણ,માણાવદર,મેંદરડા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે
(7:43 pm IST)