સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ :વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેર સહીત જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 81 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના ગ્રામ્યમાં 72149 સેમ્પલ લેવાયા છે 

(8:27 pm IST)