સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ગોંડલ પંથકમાં મગફળીનાં પાક પાણીમાં તરવા લાગ્યો

ગોંડલ,તા. ૨૨: અતિ વરસાદના પગલે ખેડૂતોને મગફળીમાં મોટુ નુકશાન થયું છે. સતત ત્રણ દિવસ અતિ વરસાદનાં પગલે તમામ ખેડૂતોનો પાક નાશ પામી ગયો છે. ખેડૂતોની મગફળી ભર્યા પાણીમાં તરતી જોઇ ખેડૂતોન કફોળી સ્થિતી ઉભી થઇ છે.

ખેડૂતોનો મગફળીનો ઉપાડેલો પાક સતત ત્રણ દિવસથી પલળવાના કારણે નાશ થયો છે.

આમ અતિ વરસાદના પગલે દેવચડી, બાંદરા, કંટોલીયા, મોવિયા સહિત અનેક ગામોના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

(11:34 am IST)