સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd July 2018

ધ્રોલના દેળકદળના ખેડૂતની સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાનો ઉલ્લેખ

જામનગર :જામનગર જિલ્લાના ધ્રોલના દેળકદળના ખેડુતે ગઈ કાલે કરેલ આત્મહત્યામાં ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે ખેડૂતે વ્યાજખોર ત્રાસથી કંટાળી પગલુ ભર્યુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે

(9:21 pm IST)