દ્રારકામા ફરજ બજાવતા અને આમ પ્રજામા સારી એવી લોક ચાહના ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી
દ્રારકામા સારી એવી એક કઙક અમલદાર તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા દ્રારકાની અંદર લૂખ્ખા, લેભાગૂ, માફીયા તત્વોમા સારી એવી ધાક ધરાવતા હતા વ્યાજખોરોના લોકો ગરીબ નાના વ્યકિતના ખૂબજ પ્રમાણ શોષણ કરવામા આવતા હતા પણ જ્યારે જ્યારે આ ઝાબાઝ પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાને ખબર પઙતી ત્યારે વ્યાજખોરોની સામે કોઇ ની પણ શેહસરમ રાખ્યા વગર કઙક મા કઙક કાયઁવાહી કરીને નાના માણસોને સાચોન્યાય અપવતા અને વ્યાજખોરોને કાયદાનૂ ભાન કરાવતા
કોરોનાની મહામારી મા જેતે વખતમા સંપૂણઁલોકઙાઉન હતૂ ત્યા તેમની દ્રારકા ગામની અંદર તેમજ આજૂ બાજૂના ગામોની અંદર ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અસામાજીક તત્વો સામે કોઇ પણ ની શેહસરમ રાખ્યા વગર કાયદેસરની કાયઁવાહી કરવામા આવેલ હતી
દ્રારકા ની અંદર આવા નાના માણસો તેમજ આમપ્રજા ,વેપારીઓ મા સારી એવી લોકચાહના ધરાવતા એવા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા ની બદલી દ્રારકા થી રાજકોટ ગ્રામ્ય મા બદલી થયેલછે